શ્રી અજારી તીર્થ
અહિયા 2000 વર્ષ પ્રાચીન પ્રતિમાઓ છે આ કવિ કાલિદાસ ની જન્મ ભૂમિ છે અહીથી નજીક માર્કન્ડેશ્વર મા આટલી પ્રાચીન માતા સરસ્વતી ની મૂર્તિ દુર્લભ છે અહિયા હેમચંદ્રાચાર્ય મ .સા એ મા શારદા દેવી ની આરાધના કરી હતી અને ત્યા સાક્ષાત દર્શન આપ્યા હતા
પિડવાડા તીર્થ થી 3 km છે.બહુજ નજદીક મા જિવીત મહાવીર સ્વામી ના બીજા ત્રણ તીર્થો નાના , દિયાણા ,નાંદિયા છે . નજદીક મા વીર પ્રભુ નું પ્રાચીન તીર્થ બામડવાડજી છે
अजारी तीर्थ - ( अजहरी)
राष्ट्रीय राजमार्ग ( N.H-27) पर सज्जनरोड वर्तमान मे पिण्डवाडा रेल्वे स्टेशन से हाइवे होकर 5 कि. मी. , पिण्डवाडा से 3 कि मी , नांदिया तीर्थ से 13 कि.मी. दूर व बामणडवाडजी से 12 कि.मी. दूर अजारी गाँव के मध्य भाग मे उँची पीठिका पर भव्यतम - देवविमान तुल्य 52 जिनालय से परिपूर्ण , कलात्मक शिखरों से सुसज्जित सम्प्रति राजा द्वारा निर्मित जिनमहाप्रासाद जिसे ‘नंदीश्वर चैत्य ‘ भी कहते है । ह्रींपद्मासनस्थ, श्वेतवर्णी लगभग 75 से.मी. ऊँचे कोटि कलात्मक परिकर मे मूलनायक श्री महावीर स्वामी भगवान की 2500 वर्ष प्राचीन अलौकिक प्रतिमा प्रतिष्ठित है ।

टिप्पणियाँ
एक टिप्पणी भेजें