ajari tirth

 શ્રી  અજારી   તીર્થ  



અહિયા 2000 વર્ષ  પ્રાચીન  પ્રતિમાઓ  છે  આ  કવિ  કાલિદાસ  ની  જન્મ ભૂમિ  છે  અહીથી  નજીક  માર્કન્ડેશ્વર મા  આટલી  પ્રાચીન માતા  સરસ્વતી ની  મૂર્તિ  દુર્લભ  છે અહિયા  હેમચંદ્રાચાર્ય  મ .સા  એ  મા  શારદા  દેવી ની  આરાધના  કરી હતી  અને  ત્યા  સાક્ષાત દર્શન  આપ્યા  હતા 

પિડવાડા તીર્થ થી 3 km છે.બહુજ નજદીક મા જિવીત મહાવીર સ્વામી ના બીજા ત્રણ તીર્થો નાના , દિયાણા ,નાંદિયા છે . નજદીક મા વીર પ્રભુ નું પ્રાચીન તીર્થ બામડવાડજી છે

अजारी तीर्थ - ( अजहरी)

राष्ट्रीय राजमार्ग ( N.H-27) पर सज्जनरोड वर्तमान मे पिण्डवाडा रेल्वे स्टेशन से हाइवे होकर 5 कि. मी. , पिण्डवाडा से 3 कि मी , नांदिया तीर्थ से 13 कि.मी. दूर व बामणडवाडजी से 12 कि.मी. दूर अजारी गाँव के मध्य भाग मे उँची पीठिका पर भव्यतम - देवविमान तुल्य 52 जिनालय से परिपूर्ण , कलात्मक शिखरों से सुसज्जित सम्प्रति राजा द्वारा निर्मित जिनमहाप्रासाद जिसे ‘नंदीश्वर चैत्य ‘ भी कहते है । ह्रींपद्मासनस्थ, श्वेतवर्णी लगभग 75 से.मी. ऊँचे कोटि कलात्मक परिकर मे मूलनायक श्री महावीर स्वामी भगवान की 2500 वर्ष प्राचीन अलौकिक प्रतिमा प्रतिष्ठित है ।

टिप्पणियाँ